Connecting Statement:
પાઉલ ગલાતીઆના વિશ્વાસીઓને યાદ અપાવે છે કે ઈબ્રાહીમે વિશ્વાસથી ન્યાયીપણું પ્રાપ્ત કર્યું હતું અને નિયમ દ્વારા નહીં.
it was credited to him as righteousness
ઈશ્વર પરના ઈબ્રાહીમના વિશ્વાસને ઈશ્વરે જોયો, અને તેથી ઈશ્વરે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો.