translationCore-Create-BCS_.../1PE/01/01.md

482 B

પિતર કોના પ્રેરિત હતા?

પિતર ઈસુ ખ્રિસ્તના પ્રેરિત હતા.

પિતર કોને લખે છે?

પિતરે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને પત્ર લખ્યો.