9 lines
482 B
Markdown
9 lines
482 B
Markdown
|
# પિતર કોના પ્રેરિત હતા?
|
||
|
|
||
|
પિતર ઈસુ ખ્રિસ્તના પ્રેરિત હતા.
|
||
|
|
||
|
# પિતર કોને લખે છે?
|
||
|
|
||
|
પિતરે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને પત્ર લખ્યો.
|
||
|
|