# પિતર કોના પ્રેરિત હતા? પિતર ઈસુ ખ્રિસ્તના પ્રેરિત હતા. # પિતર કોને લખે છે? પિતરે પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા વિદેશીઓને, પસંદ કરેલા લોકોને પત્ર લખ્યો.