gu_tn/1CO/07/17.md

1.4 KiB

દરેક જણ

“દરેક વિશ્વાસી”

આ મારો નિયમ દરેક મંડળીમાં છે

પાઉલ દરેક વિશ્વાસીઓને મંડળીમાં કેવી રીતે વર્તન કરવું એ શિક્ષણ આપે છે.

જયારે તમને તેડવામાં આવ્યા ત્યારે શું તમે સુન્નત કરાવી હતી

પાઉલ સુન્નાતીઓને દર્શાવે છે(યહૂદીઓને). તરફ: “સુન્નાતીઓને , જયારે ઈશ્વરે તમને વિશ્વાસમાં તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ગઈ હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જ્યારે તેને વિશ્વાસમાં તેડયો ત્યારે તે બેસુન્નત હતો

પાઉલ હવે બેસુન્નતીઓને દર્શાવે છે. તરફ: “બેસુન્નાતીઓને માટે, જયારે ઈશ્વરે તમને તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ન હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)