# દરેક જણ “દરેક વિશ્વાસી” # આ મારો નિયમ દરેક મંડળીમાં છે પાઉલ દરેક વિશ્વાસીઓને મંડળીમાં કેવી રીતે વર્તન કરવું એ શિક્ષણ આપે છે. # જયારે તમને તેડવામાં આવ્યા ત્યારે શું તમે સુન્નત કરાવી હતી પાઉલ સુન્નાતીઓને દર્શાવે છે(યહૂદીઓને). તરફ: “સુન્નાતીઓને , જયારે ઈશ્વરે તમને વિશ્વાસમાં તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ગઈ હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # જ્યારે તેને વિશ્વાસમાં તેડયો ત્યારે તે બેસુન્નત હતો પાઉલ હવે બેસુન્નતીઓને દર્શાવે છે. તરફ: “બેસુન્નાતીઓને માટે, જયારે ઈશ્વરે તમને તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ન હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)