gu_tn/1CO/04/5.md

787 B

તેથી કોઈને ન્યાય ન કરો

ઈશ્વર આવશે ત્યારે ન્યાય કરશે આપણે ન્યાય કરનાર નથી.

પ્રભુ આવ્યા પહેલા

એ ખ્રિસ્તનું બીજું આગમન દર્શાવે છે

મનોનું

“લોકોના મન”

અંધકારની છૂપી બાબતો અજવાળામાં પ્રગટ થશે અને હૃદયના ઈરાદાઓ પ્રગટ થશે

ઈશ્વર લોકોના વિચારો અને ઈરાદાઓ જણાવશે. પ્રભુની સમક્ષ કઈ પણ ગુપ્ત રહેશે નહિ.