gu_tn/1CO/04/5.md

12 lines
787 B
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેથી કોઈને ન્યાય ન કરો
ઈશ્વર આવશે ત્યારે ન્યાય કરશે આપણે ન્યાય કરનાર નથી.
# પ્રભુ આવ્યા પહેલા
એ ખ્રિસ્તનું બીજું આગમન દર્શાવે છે
# મનોનું
“લોકોના મન”
# અંધકારની છૂપી બાબતો અજવાળામાં પ્રગટ થશે અને હૃદયના ઈરાદાઓ પ્રગટ થશે
ઈશ્વર લોકોના વિચારો અને ઈરાદાઓ જણાવશે. પ્રભુની સમક્ષ કઈ પણ ગુપ્ત રહેશે નહિ.