# તેથી કોઈને ન્યાય ન કરો ઈશ્વર આવશે ત્યારે ન્યાય કરશે આપણે ન્યાય કરનાર નથી. # પ્રભુ આવ્યા પહેલા એ ખ્રિસ્તનું બીજું આગમન દર્શાવે છે # મનોનું “લોકોના મન” # અંધકારની છૂપી બાબતો અજવાળામાં પ્રગટ થશે અને હૃદયના ઈરાદાઓ પ્રગટ થશે ઈશ્વર લોકોના વિચારો અને ઈરાદાઓ જણાવશે. પ્રભુની સમક્ષ કઈ પણ ગુપ્ત રહેશે નહિ.