gu_tn/1CO/03/18.md

1.6 KiB

કોઈ પોતાને છેતરે નહિ

કોઈ એ જૂઠાણામાં ના રહે કે જગતમાં તે એકલો જ જ્ઞાની છે.

આ યુગમાં

“હમણાં”

તેન મૂર્ખ બનવા દો જેથી તે જ્ઞાની થાય

“ઈશ્વેરનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગત જે માર્ગ વિચારે છે તે મૂર્ખતા છે, તેવું વ્યક્તિએ સ્વીકારવું જોઈએ.” (જુઓ: વક્રોક્તિ)

“તે જ્ઞાનીને તેની પક્કાઈમાં ફસાવે છે”

ઈશ્વર એવા લોકોને જાળમાં નાખે છે કે જેઓ વિચારે છેકે તેઓ જ્ઞાની છે અને તેઓની પોતાની યોજનોથી જ ફસાવે છે.

“ઈશ્વર જ્ઞાનીનું જ્ઞાન જાણે છે”

તરફ: “પ્રભુ લોકોની યોજનાઓને જાણે છે જેઓ વિચારે છે કે તેઓ જ્ઞાની છે” અથવા “પ્રભુ જ્ઞાનીઓની યોજનાઓને સાંભળે છે” (યુ ડી બી)

નિર્થક

“બિનઉપયોગી.” તરફ: “અયોગ્ય” અથવા “નિશાનવિનાનું.”