# કોઈ પોતાને છેતરે નહિ કોઈ એ જૂઠાણામાં ના રહે કે જગતમાં તે એકલો જ જ્ઞાની છે. # આ યુગમાં “હમણાં” # તેન મૂર્ખ બનવા દો જેથી તે જ્ઞાની થાય “ઈશ્વેરનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જગત જે માર્ગ વિચારે છે તે મૂર્ખતા છે, તેવું વ્યક્તિએ સ્વીકારવું જોઈએ.” (જુઓ: વક્રોક્તિ) # “તે જ્ઞાનીને તેની પક્કાઈમાં ફસાવે છે” ઈશ્વર એવા લોકોને જાળમાં નાખે છે કે જેઓ વિચારે છેકે તેઓ જ્ઞાની છે અને તેઓની પોતાની યોજનોથી જ ફસાવે છે. # “ઈશ્વર જ્ઞાનીનું જ્ઞાન જાણે છે” તરફ: “પ્રભુ લોકોની યોજનાઓને જાણે છે જેઓ વિચારે છે કે તેઓ જ્ઞાની છે” અથવા “પ્રભુ જ્ઞાનીઓની યોજનાઓને સાંભળે છે” (યુ ડી બી) # નિર્થક “બિનઉપયોગી.” તરફ: “અયોગ્ય” અથવા “નિશાનવિનાનું.”