gu_tn/1CO/01/24.md

1.2 KiB

જેઓને ઈશ્વરે બોલાવ્યા છે

" જે લોકોને ઈશ્વર બોલાવે છે"

અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ

તરફ: "અમે ખ્રિસ્તનું શિક્ષણ આપીએ છીએ" અથવા "અમે સઘળાં લોકોને ખ્રિસ્ત વિષે જણાવીએ છીએ."

ખ્રિસ્ત ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે

ઈશ્વર ખ્રિસ્ત દ્વારા સામર્થ્ય અને જ્ઞાન દર્શાવે છે.

ઈશ્વરની મૂર્ખતા.... ઈશ્વરની નબળાઈઓ

આ વિરોધાભાસ ઈશ્વરના સ્વભાવ અને માણસના સ્વભાવ વચ્ચેનો છે.
તેમ છતાં પણ ઈશ્વરમાં જો મૂર્ખતા કે નબળાઈ હોય, તો પણ તમની નબળાઈ માણસના સ્વભાવથી ખુબ જ ચઢીયાતી છે.