gu_tn/1CO/01/24.md

13 lines
1.2 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેઓને ઈશ્વરે બોલાવ્યા છે
" જે લોકોને ઈશ્વર બોલાવે છે"
# અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ
તરફ: "અમે ખ્રિસ્તનું શિક્ષણ આપીએ છીએ" અથવા "અમે સઘળાં લોકોને ખ્રિસ્ત વિષે જણાવીએ છીએ."
# ખ્રિસ્ત ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે
ઈશ્વર ખ્રિસ્ત દ્વારા સામર્થ્ય અને જ્ઞાન દર્શાવે છે.
# ઈશ્વરની મૂર્ખતા.... ઈશ્વરની નબળાઈઓ
આ વિરોધાભાસ ઈશ્વરના સ્વભાવ અને માણસના સ્વભાવ વચ્ચેનો છે.
તેમ છતાં પણ ઈશ્વરમાં જો મૂર્ખતા કે નબળાઈ હોય, તો પણ તમની નબળાઈ માણસના સ્વભાવથી ખુબ જ ચઢીયાતી છે.