gu_tn/1CO/01/18.md

1.0 KiB

વધસ્તંભનો સંદેશો

"વધસ્તંભ વિષેનો ઉપદેશ" અથવા " ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામ્યાનો સંદેશો" (યુ ડી બી)

એ મૂર્ખતા છે

"મૂર્ખ છે" અથવા "મૂર્ખ."

જેઓ મૃત્યુ પામે છે

"મૃત્યુ" એ આત્મિક મરણ સંબંધીની સ્થિતિ દર્શાવે છે.

એ ઈશ્વરનું સામર્થ્ય છે

"ઈશ્વર આપણામાં પરાક્રમી રીતે કાર્ય કરે છે."

જ્ઞાનીઓનું જ્ઞાન નિરર્થક છે

તરફ: "જ્ઞાની લોકોને ગુચવણમાં મૂકે છે" અથવા "જ્ઞાનીઓની યોજનાઓ સંપૂર્ણ રીતે નિરર્થક કરે છે"