1.0 KiB
1.0 KiB
વધસ્તંભનો સંદેશો
"વધસ્તંભ વિષેનો ઉપદેશ" અથવા " ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામ્યાનો સંદેશો" (યુ ડી બી)
એ મૂર્ખતા છે
"મૂર્ખ છે" અથવા "મૂર્ખ."
જેઓ મૃત્યુ પામે છે
"મૃત્યુ" એ આત્મિક મરણ સંબંધીની સ્થિતિ દર્શાવે છે.
એ ઈશ્વરનું સામર્થ્ય છે
"ઈશ્વર આપણામાં પરાક્રમી રીતે કાર્ય કરે છે."
જ્ઞાનીઓનું જ્ઞાન નિરર્થક છે
તરફ: "જ્ઞાની લોકોને ગુચવણમાં મૂકે છે" અથવા "જ્ઞાનીઓની યોજનાઓ સંપૂર્ણ રીતે નિરર્થક કરે છે"