gu_tn/1CO/01/18.md

15 lines
1.0 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# વધસ્તંભનો સંદેશો
"વધસ્તંભ વિષેનો ઉપદેશ" અથવા " ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામ્યાનો સંદેશો" (યુ ડી બી)
# એ મૂર્ખતા છે
"મૂર્ખ છે" અથવા "મૂર્ખ."
# જેઓ મૃત્યુ પામે છે
"મૃત્યુ" એ આત્મિક મરણ સંબંધીની સ્થિતિ દર્શાવે છે.
# એ ઈશ્વરનું સામર્થ્ય છે
"ઈશ્વર આપણામાં પરાક્રમી રીતે કાર્ય કરે છે."
# જ્ઞાનીઓનું જ્ઞાન નિરર્થક છે
તરફ: "જ્ઞાની લોકોને ગુચવણમાં મૂકે છે" અથવા "જ્ઞાનીઓની યોજનાઓ સંપૂર્ણ રીતે નિરર્થક કરે છે"