# વધસ્તંભનો સંદેશો "વધસ્તંભ વિષેનો ઉપદેશ" અથવા " ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામ્યાનો સંદેશો" (યુ ડી બી) # એ મૂર્ખતા છે "મૂર્ખ છે" અથવા "મૂર્ખ." # જેઓ મૃત્યુ પામે છે "મૃત્યુ" એ આત્મિક મરણ સંબંધીની સ્થિતિ દર્શાવે છે. # એ ઈશ્વરનું સામર્થ્ય છે "ઈશ્વર આપણામાં પરાક્રમી રીતે કાર્ય કરે છે." # જ્ઞાનીઓનું જ્ઞાન નિરર્થક છે તરફ: "જ્ઞાની લોકોને ગુચવણમાં મૂકે છે" અથવા "જ્ઞાનીઓની યોજનાઓ સંપૂર્ણ રીતે નિરર્થક કરે છે"