gu_tn/ROM/12/06.md

1.3 KiB

આપણા પર જે કૃપા કરવામાં આવી તે પ્રમાણે જુદા જુદા દાન મળ્યા છે

" તેની માટે જુદી જુદી બાબતો કરવા માટે દેવે આપણને દરેકને સ્વતંત્ર ક્ષમતા આપી છે."

જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તે મુજબ

શક્ય અર્થો (૧) આપણને જે પ્રમાણમાં વિશ્વાસ આપવામાં આવ્યો હોય તેનાથી આગળ જઈને તેણે પ્રબોધ ન કરવો. (૨) " વિશ્વાસના શિક્ષણ સાથે સુસંગત હોય તે મુજબ પ્રબોધ કરવો."

જેને આપવાનું દાન છે

સવિસ્તાર અર્થ : " જો કોઈકને જરૂરિયાતમંદ વ્યક્તિને નાણા આપવાનું અથવાતો અન્ય કોઈ વસ્તુ આપવાનું દાન હોય. ( જુઓ: સવિસ્તાર અથવા ટૂંકમાં )