gu_tn/ROM/11/28.md

1.4 KiB

એક તરફ

..બીજી તરફ

આ વિધાનોની જોડી કોઈ વિષયવસ્તુના બે જુદા જુદા સત્યોને સરખાવવા માટે વપરાય છે . પાઉલ આ વિધાનનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે દેવે યહુદીઓને નકારી કાઢ્યા છે પરંતુ એ હજુ તેમને પ્રેમ કરે છે ."

તમારા કારણે તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો

" ઓ વિદેશી વિશ્વાસીઓ તમારા લીધે દેવે યહૂદીઓનો તિરસ્કાર કર્યો" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) વિદેશીઓ માટે દેવનો પ્રેમ એટલો અદભુત હતો કે યહુદીઓ માટે નો તેમનો પ્રેમ સરખામણીમાં તિરસ્કાર લાગ્યો ( જુઓ: અતિશયોક્તિ )

કેમકે કૃપાદાન અને દેવનું તેડું બદલી શકાતા નથી

" કારણકે કૃપાદાનો અને દેવનું તેડું બદલી શકાય નહિ.