# એક તરફ ..બીજી તરફ આ વિધાનોની જોડી કોઈ વિષયવસ્તુના બે જુદા જુદા સત્યોને સરખાવવા માટે વપરાય છે . પાઉલ આ વિધાનનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે દેવે યહુદીઓને નકારી કાઢ્યા છે પરંતુ એ હજુ તેમને પ્રેમ કરે છે ." # તમારા કારણે તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો " ઓ વિદેશી વિશ્વાસીઓ તમારા લીધે દેવે યહૂદીઓનો તિરસ્કાર કર્યો" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) વિદેશીઓ માટે દેવનો પ્રેમ એટલો અદભુત હતો કે યહુદીઓ માટે નો તેમનો પ્રેમ સરખામણીમાં તિરસ્કાર લાગ્યો ( જુઓ: અતિશયોક્તિ ) # કેમકે કૃપાદાન અને દેવનું તેડું બદલી શકાતા નથી " કારણકે કૃપાદાનો અને દેવનું તેડું બદલી શકાય નહિ.