gu_tn/ROM/11/22.md

846 B

પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે

દેવની મહેરબાની તથા કડકાઈ

સખ્તાઈ

પાઉલ વિદેશી વિશ્વાસીઓને યાદ કરાવે છે કે દેવ તેમની સાથે ભલાઈથી વર્તશે પરંતુ તે તેમનો ન્યાય તથા સજા કરવામાં પણ અચકાશે નહિ.

નહીતો તને પણ કાપી નાખવામાં આવશે

" નહીતો દેવ તને પણ કાપી નાખશે. (જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )