પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે # દેવની મહેરબાની તથા કડકાઈ સખ્તાઈ પાઉલ વિદેશી વિશ્વાસીઓને યાદ કરાવે છે કે દેવ તેમની સાથે ભલાઈથી વર્તશે પરંતુ તે તેમનો ન્યાય તથા સજા કરવામાં પણ અચકાશે નહિ. # નહીતો તને પણ કાપી નાખવામાં આવશે " નહીતો દેવ તને પણ કાપી નાખશે. (જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )