gu_tn/ROM/11/19.md

2.3 KiB

પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે

ડાળીઓને તોડી નાખવામાં આવી

" જે યહૂદી લોકોને દેવે ત્યજી

નકારી દીધા તેની માટે આ વિધાન વપરાયેલ છે. ( જુઓ: રૂપક ) તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : દેવે ડાળીઓને તોડી નાખી" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

હું તેમાં કલમરૂપે મેળવાઉ

જે વિદેશી વિશ્વાસીઓને દેવે સ્વીકાર્યા તેને માટે આ વિધાન વપરાયેલ છે. (જુઓ: રૂપક )તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : " તે મને તેમાં જોડે

મેળવે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

તેઓને તોડી નાખી

તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : તેણે તેઓને તોડી નાખી"( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

તેમના..તેઓ

જે યહૂદી લોકોએ વિશ્વાસ કર્યો નહિ તેમની માટે આ સર્વનામો "તેમના..તેઓ" વપરાયા છે

પણ તું તારા વિશ્વાસથી સ્થિર રહે

" પણ તું તારા વિશ્વાસને લીધે રહે "

કેમેક જો દેવે અસ્સલ ડાળીઓને છોડી નહિ તો તને પણ છોડશે નહિ

" કેમકે જો દેવે અસ્સલ ડાળીઓને માફ કરી નહિ તો તને પણ માફ નહિ કરે."

અસ્સલ ડાળીઓ

આ વિધાન યહૂદી લોકોને દર્શાવે છે .