gu_tn/ROM/11/19.md

26 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે
# ડાળીઓને તોડી નાખવામાં આવી
" જે યહૂદી લોકોને દેવે ત્યજી
નકારી દીધા તેની માટે આ વિધાન વપરાયેલ છે. ( જુઓ: રૂપક ) તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : દેવે ડાળીઓને તોડી નાખી" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# હું તેમાં કલમરૂપે મેળવાઉ
જે વિદેશી વિશ્વાસીઓને દેવે સ્વીકાર્યા તેને માટે આ વિધાન વપરાયેલ છે. (જુઓ: રૂપક )તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : " તે મને તેમાં જોડે
મેળવે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# તેઓને તોડી નાખી
તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : તેણે તેઓને તોડી નાખી"( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# તેમના..તેઓ
જે યહૂદી લોકોએ વિશ્વાસ કર્યો નહિ તેમની માટે આ સર્વનામો "તેમના..તેઓ" વપરાયા છે
# પણ તું તારા વિશ્વાસથી સ્થિર રહે
" પણ તું તારા વિશ્વાસને લીધે રહે "
# કેમેક જો દેવે અસ્સલ ડાળીઓને છોડી નહિ તો તને પણ છોડશે નહિ
" કેમકે જો દેવે અસ્સલ ડાળીઓને માફ કરી નહિ તો તને પણ માફ નહિ કરે."
# અસ્સલ ડાળીઓ
આ વિધાન યહૂદી લોકોને દર્શાવે છે .