gu_tn/ROM/11/06.md

1.5 KiB

પણ જો તે કૃપાથી થયું

પાઉલ એ સમજાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે દેવની દયા કાર્ય કરે છે. " પણ દેવની દયા કૃપાથી કાર્ય કરે છે"

તો પછી શું?

" આપણે શું નિષ્કર્ષ પર આવવું? " વૈકલ્પિક ભાષાંતર: " આપણે આ યાદ રાખવાની જરૂર છે." ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )

દેવે તેમને જડતાનો આત્મા આપ્યો છે, ન દેખે તેવી આંખો અને ન સાંભળે તેવા કાન

તેઓ આત્મિક રીતે જડ થઇ ગયા છે તે સત્ય દર્શાવતું રૂપક છે. તેઓ આત્મિક સત્ય જોઈ કે સાંભળી શકતા નથી.

ન દેખે તેવી આંખો

પોતાની આંખે જોવાની ક્ષમતાને સમજણ પ્રાપ્ત કરવાની સમકક્ષ ગણેલ છે.

ન સાંભળે તેવા કાન

પોતાના કાનથી સાંભળવાની ક્ષમતાને આધીનતાની સમકક્ષ ગણેલ છે.