# પણ જો તે કૃપાથી થયું પાઉલ એ સમજાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે દેવની દયા કાર્ય કરે છે. " પણ દેવની દયા કૃપાથી કાર્ય કરે છે" # તો પછી શું? " આપણે શું નિષ્કર્ષ પર આવવું? " વૈકલ્પિક ભાષાંતર: " આપણે આ યાદ રાખવાની જરૂર છે." ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # દેવે તેમને જડતાનો આત્મા આપ્યો છે, ન દેખે તેવી આંખો અને ન સાંભળે તેવા કાન તેઓ આત્મિક રીતે જડ થઇ ગયા છે તે સત્ય દર્શાવતું રૂપક છે. તેઓ આત્મિક સત્ય જોઈ કે સાંભળી શકતા નથી. # ન દેખે તેવી આંખો પોતાની આંખે જોવાની ક્ષમતાને સમજણ પ્રાપ્ત કરવાની સમકક્ષ ગણેલ છે. # ન સાંભળે તેવા કાન પોતાના કાનથી સાંભળવાની ક્ષમતાને આધીનતાની સમકક્ષ ગણેલ છે.