gu_tn/ROM/09/32.md

1.4 KiB

કેમ નહિ ? " શા માટે તેઓ ન્યાયીપણું મેળવી શક્યા નહિ ? “ (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

કૃત્યો દ્વારા

" જે કામો દ્વારા દેવ પ્રસન્ન થાય છે તેનો પ્રયત્ન કરવા દ્વારા " ( જુઓ : યુંડીબી ) અથવા " નિયમનું પાલન કરવા દ્વારા (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )

ઠોકર ખવડાવનાર પથ્થર

" જે પથ્થરથી લોકો ઠોકર ખાય છે"

જે પ્રમાણે લખ્યું છે

" જે પ્રમાણે યશાયા પ્રબોધાકે લખ્યું" (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )

સિયોન

સ્થળનું નામ ( જુઓ: ભાષાંતર નામો )

તેનામાં વિશ્વાસ કરે છે

કારણકે પથ્થર એ વ્યક્તિની જગ્યાએ છે ( જુઓ: યુંડીબી) તમારે ભાષાંતર કરવું " તેનામાં વિશ્વાસ કરો " ( જુઓ: રૂપક )