# કેમ નહિ ? " શા માટે તેઓ ન્યાયીપણું મેળવી શક્યા નહિ ? “ (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # કૃત્યો દ્વારા " જે કામો દ્વારા દેવ પ્રસન્ન થાય છે તેનો પ્રયત્ન કરવા દ્વારા " ( જુઓ : યુંડીબી ) અથવા " નિયમનું પાલન કરવા દ્વારા (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં ) # ઠોકર ખવડાવનાર પથ્થર " જે પથ્થરથી લોકો ઠોકર ખાય છે" # જે પ્રમાણે લખ્યું છે " જે પ્રમાણે યશાયા પ્રબોધાકે લખ્યું" (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં ) # સિયોન સ્થળનું નામ ( જુઓ: ભાષાંતર નામો ) # તેનામાં વિશ્વાસ કરે છે કારણકે પથ્થર એ વ્યક્તિની જગ્યાએ છે ( જુઓ: યુંડીબી) તમારે ભાષાંતર કરવું " તેનામાં વિશ્વાસ કરો " ( જુઓ: રૂપક )