gu_tn/ROM/09/17.md

1.1 KiB

કેમકે શાસ્ત્ર કહે છે

અહીં શાસ્ત્ર દેવ તરીકે મનુષ્ય સ્વરૂપ છે જે ફારુન સાથે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " શાસ્ત્ર નોંધ કરે છે કે દેવે કીધું " (જુઓ : મૂર્ત સ્વરૂપ )

હું..મારું

દેવ પોતાને રજુ કરે છે."

તું

એકવચન

અને તેથી મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ થાય

" અને જેથી લોકો મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ કરે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

અને તે જેને ચાહે તેને જીદ્દી બનાવે છે

દેવ જેને જીદ્દી બનાવવા ચાહે તેને જીદ્દી બનાવે છે.