# કેમકે શાસ્ત્ર કહે છે અહીં શાસ્ત્ર દેવ તરીકે મનુષ્ય સ્વરૂપ છે જે ફારુન સાથે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " શાસ્ત્ર નોંધ કરે છે કે દેવે કીધું " (જુઓ : મૂર્ત સ્વરૂપ ) # હું..મારું દેવ પોતાને રજુ કરે છે." # તું એકવચન # અને તેથી મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ થાય " અને જેથી લોકો મારું નામ આખી પૃથ્વીમાં પ્રગટ કરે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) # અને તે જેને ચાહે તેને જીદ્દી બનાવે છે દેવ જેને જીદ્દી બનાવવા ચાહે તેને જીદ્દી બનાવે છે.