gu_tn/ROM/06/01.md

9 lines
909 B
Markdown

# ત્યાર પછી આપણે શું કહીએ ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ?
કૃપા વિષે પાઉલે જે લખ્યું છે તેથી કોઈક પ્રશ્ન કરે તેવું અનુમાન કરે છે. ૫: ૨૦
૨૧. વિધાન તરીકે ફરીથી માળખુ બાંધવાનો સારો રસ્તો છે, જુઓ યુડીબી.
# અમે.. આપણે.. આ શબ્દો દ્વારા પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય લોકોને દર્શાવે છે . ( જુઓ : સામુહિક રીતે )
# પુષ્કળ
" આનું ભાષાંતર થઇ શકે કે " પુષ્કળ વધ્યા "