# ત્યાર પછી આપણે શું કહીએ ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? કૃપા વિષે પાઉલે જે લખ્યું છે તેથી કોઈક પ્રશ્ન કરે તેવું અનુમાન કરે છે. ૫: ૨૦ ૨૧. વિધાન તરીકે ફરીથી માળખુ બાંધવાનો સારો રસ્તો છે, જુઓ યુડીબી. # અમે.. આપણે.. આ શબ્દો દ્વારા પાઉલ તેના શ્રોતાઓ અને અન્ય લોકોને દર્શાવે છે . ( જુઓ : સામુહિક રીતે ) # પુષ્કળ " આનું ભાષાંતર થઇ શકે કે " પુષ્કળ વધ્યા "