gu_tn/ROM/04/20.md

1.4 KiB

અવિશ્વાસથી અચકાયો નહિ

" સંદેહ ન લાવ્યો.

પરંતુ વિશ્વાસમાં દ્રઢ રહ્યો

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય: " પરંતુ તે તેના વિશ્વાસમાં વધુ મજબૂત થયો " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )

દેવને મહિમા આપીને

" અને દેવને મહિમા આપ્યો "

તે પુરેપુરી ખાતરી હતી

" ઇબ્રાહિમણે સંપૂર્ણ વિશ્વાસ હતો "

તે પૂરું કરવાને સમર્થ હતો

" દેવ સામર્થ્યવાન હતો"

તે તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો

" સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " દેવે ઈબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો " અથવા " દેવે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો કેમકે ઈબ્રાહિમે તેના પર વિશ્વાસ કર્યો " ”