# અવિશ્વાસથી અચકાયો નહિ " સંદેહ ન લાવ્યો. # પરંતુ વિશ્વાસમાં દ્રઢ રહ્યો સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય: " પરંતુ તે તેના વિશ્વાસમાં વધુ મજબૂત થયો " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # દેવને મહિમા આપીને " અને દેવને મહિમા આપ્યો " # તે પુરેપુરી ખાતરી હતી " ઇબ્રાહિમણે સંપૂર્ણ વિશ્વાસ હતો " # તે પૂરું કરવાને સમર્થ હતો " દેવ સામર્થ્યવાન હતો" # તે તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો " સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " દેવે ઈબ્રાહિમના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો " અથવા " દેવે ઈબ્રાહિમને ન્યાયી ગણ્યો કેમકે ઈબ્રાહિમે તેના પર વિશ્વાસ કર્યો " ”