gu_tn/REV/17/16.md

851 B

દૂતની યોહાન ની સાથે વાત આગળ વધે છે.

તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે

“તેનું સર્વ લુંટી લઈને તેને તરછોડી દેશે”

તેનું માંસ ખાશે અને તેને અગ્નિથી બાળશે

આ બંને વાક્ય નો અર્થ એ છે કે તેઓ તેનો સંપૂર્ણ વિનાશ કરશે. (જુઓ: )

દેવના વચનો પુરા થાય ત્યાં સુધી

એટલે: “દેવે જે કીધું તે સર્વ તે સંપન્ન કરે ત્યાં સુધી” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)