gu_tn/REV/02/22.md

1.1 KiB

તેને માંદગી ના બિછાને નાખું છું

એટલે “હું તેને માંદી પાડીશ” અથવા “હું તેને બીમારી વડે શિક્ષા કરીશ” (જુઓ: ઉપમા અને અલંકાર)

વ્યભિચાર કરવો

“વ્યભિચાર માં લાગુ રહેવું”

તેને જે કર્યું છે તેનો તેઓ પસ્તાવો કરે

એટલે: “તેના જેવા કામ કરવાથી તેઓ પાછા ફરે”

હું તેના છોકરાંઓ નો સંહાર કરીશ

એટલે: “હું તેના સંતાનો ને મારી નાખીશ”

અંતઃકરણના વિચારો અને મન ને પારખનાર હું છું

એટલે: “હું વિચારો અને મન ને પારખનાર” અથવા “હૃદય અને મન ને પારખનાર”