gu_tn/REV/01/04.md

793 B

એ જે છે તેના તરફથી શાંતિ થાઓ

“દેવ તરફથી શાંતિ, જે”

આત્મા

આ આત્માઓ દેવદૂતો છે તે એક સ્વીકૃત બાબત છે કેમકે તેઓ દેવના રાજ્યાસન આગળ છે. (જુઓ: અધ્યાહાર અને પ્રત્યાહાર)

આપણને છોડાવ્યા

એટલે કે “આપણને મુક્ત કર્યા”

આપણને તેનું રાજ્ય બનાવ્યા

“આપણને અલગ તારવ્યા જેથી આપણામાં તેના રાજ્ય/અધિકાર ની શરૂઆત થઇ”