gu_tn/REV/01/04.md

12 lines
793 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એ જે છે તેના તરફથી શાંતિ થાઓ
“દેવ તરફથી શાંતિ, જે”
# આત્મા
આ આત્માઓ દેવદૂતો છે તે એક સ્વીકૃત બાબત છે કેમકે તેઓ દેવના રાજ્યાસન આગળ છે. (જુઓ: અધ્યાહાર અને પ્રત્યાહાર)
# આપણને છોડાવ્યા
એટલે કે “આપણને મુક્ત કર્યા”
# આપણને તેનું રાજ્ય બનાવ્યા
“આપણને અલગ તારવ્યા જેથી આપણામાં તેના રાજ્ય/અધિકાર ની શરૂઆત થઇ”