gu_tn/PHP/04/08.md

1.3 KiB

છેવટે

આ પત્રના ભાગનો અંત છે. પાઉલ હવે સારાંશ આપતા જાય છે કે વિશ્વાસીઓએ શાંતિમાં ઈશ્વર સાથે કેવીરીતે જીવવું જોઈએ.

ગમે તે બાબત સુંદર છે

"ગમે તે બાબત આનંદ આપનાર છે"

ગમે તે બાબત સારા અહેવાલની છે

"ગમે તે બાબતો જે લોકો વખાણે છે" અથવા "ગમે તે બાબત જેને લોકો માન આપે છે"

જો તેઓમાં કંઈ શ્રેષ્ઠ છે

"જો તેઓ નૈતિક રીતે સારા છે"

અને જો તેઓમાં કંઈ પ્રશંસનીય છે

"અને જો તેઓ પ્રસંશાને લીધ્ર છે"

આ બાબતો પર વિચાર કરો

"આ બાબતો વિષે વિચાર કરો"

જે તમે શીખ્યા,પામ્યા, સાભળ્યું અને મારામાં જોયું

"જે મેં તમને શીખવ્યું અને બતાવ્યું"