13 lines
1.4 KiB
Markdown
13 lines
1.4 KiB
Markdown
ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ઘટનાઓ બની તેનું વર્ણન અહીં શરૂ થાય છે.
|
|
# જુઓ
|
|
|
|
લેખક જે રોચક બાબત તે આગળ કહેવા જઈ રહ્યો છે તે પ્રત્યે પોતાના વાચકોનું ધ્યાન દોરે છે.
|
|
# કબરો ખુલી ગઈ અને ઘણાં સંતો જેઓ ઊંઘી ગયા હતા તેઓ જીવતા થયાં
|
|
|
|
દેવે કબરો ઉઘાડી અને ઘણાં સંતો જેઓ મરણ પામ્યા હતા તેમને ઉઠાડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
|
# ઊંઘી ગયા હતા
|
|
|
|
“મરણ પામ્યા હતા” (જુઓ: )
|
|
# કબરો ખુલી ગઈ...ઘણાંને દેખાયા
|
|
|
|
આ બીનાઓનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી. શક્ય ક્રમ: ધરતીકંપ થયાં પછી જયારે ઈસુ મરણ પામ્યો અને કબરો ખુલી ગઈ ૧) સંતો જીવતા થયાં, ઈસુનું પુનરુત્થાન થયું, અને સંતોએ શહેરમાં પ્રવેશ કર્યો, અને ઘણાં બધાને દેખાયા. |