gu_tn/MAT/27/51.md

1.4 KiB

ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ઘટનાઓ બની તેનું વર્ણન અહીં શરૂ થાય છે.

જુઓ

લેખક જે રોચક બાબત તે આગળ કહેવા જઈ રહ્યો છે તે પ્રત્યે પોતાના વાચકોનું ધ્યાન દોરે છે.

કબરો ખુલી ગઈ અને ઘણાં સંતો જેઓ ઊંઘી ગયા હતા તેઓ જીવતા થયાં

દેવે કબરો ઉઘાડી અને ઘણાં સંતો જેઓ મરણ પામ્યા હતા તેમને ઉઠાડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ઊંઘી ગયા હતા

“મરણ પામ્યા હતા” (જુઓ: )

કબરો ખુલી ગઈ...ઘણાંને દેખાયા

આ બીનાઓનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી. શક્ય ક્રમ: ધરતીકંપ થયાં પછી જયારે ઈસુ મરણ પામ્યો અને કબરો ખુલી ગઈ ૧) સંતો જીવતા થયાં, ઈસુનું પુનરુત્થાન થયું, અને સંતોએ શહેરમાં પ્રવેશ કર્યો, અને ઘણાં બધાને દેખાયા.