gu_tn/MAT/21/33.md

846 B

ઈસુ ધાર્મિક આગેવાનોને એક અન્ય દ્રષ્ટાંત થી પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

એક ઘરધણી/જમીનદાર

“એવી વ્યક્તિ જેને બહુ જ જમીન જાગીર હતી”

ખેડૂતોને ભાડે આપી

“ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી.” જો કે માલિકને પોતાની દ્રાક્ષાવાડી પર પૂરો અધિકાર હજુ પણ હતો.

ખેડૂત

અહીં એ લોકો જેમને દ્રાક્ષાવાડીની સંભાળ લેતા આવડતું હોય.