1.2 KiB
1.2 KiB
ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.
તેઓ તેને કહે છે
“ફરોશીઓ ઈસુને કહે છે”
આજ્ઞા આપી
“અમ યહુદીઓને આજ્ઞા આપી”
છૂટાછેડા લખી આપે
લખાણ જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે
પણ શરૂઆતથી તેમ ન હતું
“જ્યારે દેવે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે દેવે છૂટાછેડાનું પ્રયોજન કર્યું નહોતું.”
વ્યભિચારના કારણ સિવાય
“જાતીય અવિશ્વાસુપણું/બેવફાઈ સિવાય”
અને જે માણસ છુટા છેડા પામેલી સ્ત્રીની સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે
જૂની ઘણી હસ્તપ્રતમાં આ વાક્ય જોવા મળતું નથી.