ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે. # તેઓ તેને કહે છે “ફરોશીઓ ઈસુને કહે છે” # આજ્ઞા આપી “અમ યહુદીઓને આજ્ઞા આપી” # છૂટાછેડા લખી આપે લખાણ જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે # પણ શરૂઆતથી તેમ ન હતું “જ્યારે દેવે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે દેવે છૂટાછેડાનું પ્રયોજન કર્યું નહોતું.” # વ્યભિચારના કારણ સિવાય “જાતીય અવિશ્વાસુપણું/બેવફાઈ સિવાય” # અને જે માણસ છુટા છેડા પામેલી સ્ત્રીની સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે જૂની ઘણી હસ્તપ્રતમાં આ વાક્ય જોવા મળતું નથી.