918 B
918 B
એકાંત ઠેકાણે થી પાછા ફર્યા પછી ઈસુ ગાલીલમાં પોતાનું સેવા કાર્ય જારી રાખે છે.
જ્યારે તેઓ પાર ઉતર્યા
“જ્યારે ઈસુ અને શિષ્યો સરોવરને બીજે પાર ઉતર્યા”
ગેન્નેસારેત
ગાલીલના સમુદ્રના ઉત્તર પશ્ચિમી કાંઠે આવેલું એક નાનું શહેર (જુઓ: નામનું ભાષાંતર)
તેઓએ સંદેશ મોકલ્યો
“તે પ્રદેશના લોકો એ સંદેશ મોકલ્યો”
કપડા
“ઝભ્ભો” અથવા “તેણે જે પહેર્યું હતું તે”