gu_tn/MAT/13/22.md

2.3 KiB

ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા

જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે.

કાંટાળા ઝાંખરા માં જે વવાયા તે એ છે...સારી ભૂમિમાં વવાયા તે એ છે

અહીં ઈસુ એ વાવનાર, તેનું વચન/શિક્ષણ/સંદેશ જે બીજ છે અને સાંભળનાર એ કાંટાળા ઝાંખરાવાળી જમીન છે. શક્ય ભાષાંતર: “કાંટાના ઝાંખરાવાળી જમીન પર વાવવાથી આવું થાય છે...સારી જમીન પર વાવવાથી આવું થાય છે.” (જુઓ: ઉપમા”

વચન

“સંદેશ”

જગતની ચિંતા અને દ્રવ્યની માયા વચન ને રુંધી દે છે અને તે નિષ્ફળ થઇ જાય છે

અને આ રીતે પણ સમજી શકાય: “બિનજરૂરી ઘાસ/નીંદણ વધી ને સારા છોડની વૃદ્ધિને અટકાવે છે, જગતની ચિંતા અને ધનની માયા આ વ્યક્તિને ફળવંત થતા રોકે છે.” (જુઓ: રૂપક)

જગતની ચિંતા

“જગતની બાબતો જેના માટે લોકો ચિંતા કરતા હોય”

નિષ્ફળ થઈ જાય છે

“બિનઉપયોગી/બિનઉપજાઉ થઈ જાય છે.”

આ એ છે જે ફળ ઉત્પન્ન કરે છે

“આ એ લોકો છે કે જેઓ સારા ફળ ઉત્પન્ન કરે છે અને ફળવંત છે.” ( જુઓ: રૂપક અને ઉપમા)