ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુએ જે દ્રષ્ટાંત ૧૩:૮ માં કહ્યું તેને અહિ સમજાવી રહ્યાં છે. # કાંટાળા ઝાંખરા માં જે વવાયા તે એ છે...સારી ભૂમિમાં વવાયા તે એ છે અહીં ઈસુ એ વાવનાર, તેનું વચન/શિક્ષણ/સંદેશ જે બીજ છે અને સાંભળનાર એ કાંટાળા ઝાંખરાવાળી જમીન છે. શક્ય ભાષાંતર: “કાંટાના ઝાંખરાવાળી જમીન પર વાવવાથી આવું થાય છે...સારી જમીન પર વાવવાથી આવું થાય છે.” (જુઓ: ઉપમા” # વચન “સંદેશ” # જગતની ચિંતા અને દ્રવ્યની માયા વચન ને રુંધી દે છે અને તે નિષ્ફળ થઇ જાય છે અને આ રીતે પણ સમજી શકાય: “બિનજરૂરી ઘાસ/નીંદણ વધી ને સારા છોડની વૃદ્ધિને અટકાવે છે, જગતની ચિંતા અને ધનની માયા આ વ્યક્તિને ફળવંત થતા રોકે છે.” (જુઓ: રૂપક) # જગતની ચિંતા “જગતની બાબતો જેના માટે લોકો ચિંતા કરતા હોય” # નિષ્ફળ થઈ જાય છે “બિનઉપયોગી/બિનઉપજાઉ થઈ જાય છે.” # આ એ છે જે ફળ ઉત્પન્ન કરે છે “આ એ લોકો છે કે જેઓ સારા ફળ ઉત્પન્ન કરે છે અને ફળવંત છે.” ( જુઓ: રૂપક અને ઉપમા)