gu_tn/MAT/12/24.md

1019 B

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.

આ ચમત્કાર

એક આંધળા, મૂંગા અને ભૂત વળગેલા માણસને સાજાપણું આપતો ચમત્કાર

બાલઝબુલ ની મદદથી વગર આ માણસ જ ભૂત કાઢતો નથી

“આ માણસ એટલા માટે ભૂત હાંકી કાઢી શકે છે કેમ કે તે બાલઝબુલ નો સેવક છે.”

આ માણસ

ફરોશીઓ ઈસુને નામ દઈને બોલાવાનુ ટાળે છે તે દર્શાવે છે કે તેઓ તેનો નકાર કરે છે.

તેમનાં...તેમને

ફરોશીઓ