1019 B
1019 B
આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.
આ ચમત્કાર
એક આંધળા, મૂંગા અને ભૂત વળગેલા માણસને સાજાપણું આપતો ચમત્કાર
બાલઝબુલ ની મદદથી વગર આ માણસ જ ભૂત કાઢતો નથી
“આ માણસ એટલા માટે ભૂત હાંકી કાઢી શકે છે કેમ કે તે બાલઝબુલ નો સેવક છે.”
આ માણસ
ફરોશીઓ ઈસુને નામ દઈને બોલાવાનુ ટાળે છે તે દર્શાવે છે કે તેઓ તેનો નકાર કરે છે.
તેમનાં...તેમને
ફરોશીઓ