gu_tn/MAT/12/24.md

13 lines
1019 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.
# આ ચમત્કાર
એક આંધળા, મૂંગા અને ભૂત વળગેલા માણસને સાજાપણું આપતો ચમત્કાર
# બાલઝબુલ ની મદદથી વગર આ માણસ જ ભૂત કાઢતો નથી
“આ માણસ એટલા માટે ભૂત હાંકી કાઢી શકે છે કેમ કે તે બાલઝબુલ નો સેવક છે.”
# આ માણસ
ફરોશીઓ ઈસુને નામ દઈને બોલાવાનુ ટાળે છે તે દર્શાવે છે કે તેઓ તેનો નકાર કરે છે.
# તેમનાં...તેમને
ફરોશીઓ