gu_tn/LUK/24/36.md

1.2 KiB

ઈસુ પોતે

શબ્દ “પોતે” ઈસુ પર લક્ષ રાખે છે અને ખરેખર ઈસુ તેઓને દેખાયા છે. ઘણા બધાએ તેમના પુનરુત્થાન પછી ઈસુને જોયા નથી.

તેઓની વચ્ચે

આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યાં તેઓ સર્વ જોઈ શકે.”

તમને શાંતિ થાઓ

“તમને શાંતિ હો” અથવા “ઈશ્વર તમને શાંતિ આપે!” (યુ ડી બી) શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ)

તેઓ ગભરાયાઅને ડરી ગયા

“તેઓ ડરી ગયા અને બીધા” (યુ ડી બી)

જેમ તેઓએ આત્મા જોયો હોય તેમ

“હજી સુધી તેઓ સમજ્યા ન હતા કે ઈસુ ખરેખર જીવતા થયા છે.

આત્મા

“અહિયા મરેલા માણસનો આત્મા વિષે વાત કરે છે.