# ઈસુ પોતે શબ્દ “પોતે” ઈસુ પર લક્ષ રાખે છે અને ખરેખર ઈસુ તેઓને દેખાયા છે. ઘણા બધાએ તેમના પુનરુત્થાન પછી ઈસુને જોયા નથી. # તેઓની વચ્ચે આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યાં તેઓ સર્વ જોઈ શકે.” # તમને શાંતિ થાઓ “તમને શાંતિ હો” અથવા “ઈશ્વર તમને શાંતિ આપે!” (યુ ડી બી) શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ) # તેઓ ગભરાયાઅને ડરી ગયા “તેઓ ડરી ગયા અને બીધા” (યુ ડી બી) # જેમ તેઓએ આત્મા જોયો હોય તેમ “હજી સુધી તેઓ સમજ્યા ન હતા કે ઈસુ ખરેખર જીવતા થયા છે. # આત્મા “અહિયા મરેલા માણસનો આત્મા વિષે વાત કરે છે.